નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સોમવારે ભારતની વનડે ક્રિકેટમાં આક્રમક બેટિંગમાં આવેલા ફેરફારની સંપૂર્ણ ક્રેડિટ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીને આપી. તેણે કહ્યું કે, દ્રવિડ એવો વિચાર લઈને આવ્યા હતા કે, બેટિંગ માત્ર સરેરાશના માટે હોઈ શકે નહીં, પરંતુ સ્ટ્રાઇક રેટ પણ એટલી જ જરૂરી છે. જ્યારે રોહિતે ઓપનિંગ કરતા આ વિચાર મેદાન પર ઉતાર્યો અને ટીમને લીડ કરી.
ગૌતમ ગંભીર નહીં! આર. અશ્વિને આ જોડીને આપી તમામ ક્રેડિટ, જાણો કોણે આપ્યો આક્રમક બેટિંગનો વિચાર
RELATED ARTICLES







Total views : 1851